બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા યથાવત

બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા યથાવત

બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા યથાવત

Blog Article

બાંગ્લાદેશ સામેની કાનપુરમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી કરાયો. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને યશ દયાલ.

Report this page